રાજકોટ લોકમેળામાં સરકારની નિષ્ફળતા બતાવવા માટે કોંગ્રેસે કરી સ્ટોલની માંગ

રાજકોટ: રાજકોટમાં TRP ગેમઝોનની અસર ગુજરાત સહિત સમગ્ર દેશમાં છે. ગેમઝોન દુર્ઘટનામાં 27 લોકોના જીવનો ભોગ લેવાયો છે. દુર્ઘટનાની તપાસ માટે સરકારે SITની રચના કરી છે અને તેમાં અનેક અધિકારીઓની ધરપકડ કરવામાં આવ છે. આ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા મોટી માછલીઓને બચાવીને નાના અધિકારીઓ વિરુદ્ધ કામગીરી કરવાનો આરોપ છે. આ મામલે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ … Continue reading રાજકોટ લોકમેળામાં સરકારની નિષ્ફળતા બતાવવા માટે કોંગ્રેસે કરી સ્ટોલની માંગ