જનતાની સમસ્યા જાણવા અધિકારીએ કઇંક એવું કર્યું કે…..

રાજકોટ: જાહેર પરિવહનમાં ખૂબ જ ઉપયોગી એવી રાજકોટ બીઆરટીએસ સેવા ફરિયાદોથી પણ ભરપૂર રહે છે. બીઆરટીએસ બસ સેવામાં સુવિધાઓના અભાવની નાગરિકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદનાં આધારે બીઆરટીએસ બસ સેવાની ચોકસાઇ અને કાર્યદક્ષતા અંગે રવિવારે કમિશ્નર દેવાંગ દેસાઇએ જ એસી ચેમ્બરમાંથી બહાર આવીને જાતે જ બસની મુસાફરી કરીને ફરિયાદો અંગે ચેકિંગ કર્યું હતું. રાજકોટમાં ગોંડલ રોડથી … Continue reading જનતાની સમસ્યા જાણવા અધિકારીએ કઇંક એવું કર્યું કે…..