‘પૂર’ બંદરની મુલાકાતે દોડી આવેલા કેન્દ્રીય મંત્રીએ ડો માંડવિયાએ રાહત-સહાય ત્વરિત કરવા આપ્યા આદેશ

છેલ્લા 48 કલાકથી પોરબંદર -દ્વારિકાને ઘમરોળતા મેઘરાજાએ પોરબંદરના નાગરિકોને વિષમ સ્થિતિમાં મૂકી દીધા છે .ત્યારે પોતાના સંસદીય મત વિસ્તારની મુલાકાતે પહોચી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્થિતિનો તાગ મેળવ્યો સાથે જ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી અને અતિભારે વરસાદના કારણે પોરબંદરમાં થયેલી નુકસાની પર ચર્ચાઓ કરી છે. આ પણ વાંચો: જળજળાકાર પોરબંદર જુઓ તસવીરી ઝલક- … Continue reading ‘પૂર’ બંદરની મુલાકાતે દોડી આવેલા કેન્દ્રીય મંત્રીએ ડો માંડવિયાએ રાહત-સહાય ત્વરિત કરવા આપ્યા આદેશ