ન્યાય યાત્રાનો પ્રારંભ,પિડીત પરિવાર જોડાયા.

મોરબી: કોંગ્રેસ સેવાદળના લાલજી દેસાઈએ ન્યાયયાત્રા પૂર્વે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યારાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને ઝડપી ન્યાય અને પીડિત પરિવારોને યોગ્ય વળતર ચુકવવાની માંગ સાથે આજે 9મી ઓગસ્ટના ક્રાંતિદિવસથી કોંગ્રેસે મોરબીથી ન્યાયયાત્રાનો પ્રારંભ કર્યો છે. ન્યાયયાત્રાના પ્રારંભે કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરી ન્યાયયાત્રા દરમિયાન મોરબીમાં … Continue reading ન્યાય યાત્રાનો પ્રારંભ,પિડીત પરિવાર જોડાયા.