ખબરદાર,જો હવે ટ્રેન અડફેટે સિંહનું મોત થયું છે તો: હાઈકોર્ટે લાલઘૂમ; નવી SOP તૈયાર

જૂનાગઢનાં અડાબીડ ગીર જંગલમાં છેલ્લા કેટલાક વર્ષોથી રેલ્વે ટ્રેક પર થઈ રહેલા સિંહના મોત મામલે હાઈકોર્ટે એકઠી વધુ વખત ફટકાર લગાવ્યા બાદ હવે વન વિભાગ અને સરકાર એક SOP તૈયાર કરી છે. રાજ્યમાં એશિયાટિક લાઇનની સંખ્યામાં 2015 થી જ સંખ્યામાં ઉતારોતર વધારો થઈ રહ્યો છે. વર્ષ 2015માં સિંહની વસ્તી 523 હતી જ્યારે વર્ષ 2020 માં … Continue reading ખબરદાર,જો હવે ટ્રેન અડફેટે સિંહનું મોત થયું છે તો: હાઈકોર્ટે લાલઘૂમ; નવી SOP તૈયાર