હંગામી કર્મચારીઓને ભરોસે ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ભવિષ્ય શું?

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ભરતી મુદ્દે કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યકારી શબ્દ પ્રચલિત છે અને હંગામી શબ્દ પણ નવો નથી. છેલ્લા ઘણા વર્ષોથી દિન પ્રતિદિન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શિક્ષણનું સ્તર નિમ્ન થતું જાય છે તેનું કારણ આંતરિક રાજકારણ, કાયમી કર્મચારીઓની અછત,અને કૌભાંડોનો સિલસિલો હોઈ શકે.રોહિત રાજપૂત દ્વારા RTI કરવામાં આવી … Continue reading હંગામી કર્મચારીઓને ભરોસે ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ભવિષ્ય શું?