સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય…

ગાંધીનગર: એકતરફ અતિભારે વરસાદથી ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન ગયું છે ત્યારે હવે વરસાદ ખેંચાતા ખેડૂતોનો મહામૂલો પાક મુરઝાય રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઉભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિત લક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. આ પણ વાંચો … Continue reading સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી: સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય…