ડાંગમાં ઉમટશે પ્રવાસીઓ : ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નું મુળુભાઈ બેરાના હસ્તે ઉદ્ઘાટન
સાપુતારા: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે દર વર્ષે ચોમાસાની ઋતુમાં યોજાતા ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થવાનો હતો જો કે તેઓ કોઇ કારણોસર હાજર રહી ચૂક્યા નહોતા. કાર્યક્રમની શરૂઆત પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રવાસન મંત્રી સહિત કાર્યક્રમમાં … Continue reading ડાંગમાં ઉમટશે પ્રવાસીઓ : ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નું મુળુભાઈ બેરાના હસ્તે ઉદ્ઘાટન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed