Tourism: વરસાદની ઋતુમાં પ્રવાસીઓને આકર્ષનાર સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ-2024નું 29 મીએ ઉદઘાટન

સાપુતારા: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે આગામી 29 જુલાઈના રોજ પ્રવાસનની સાથેસાથે સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા માટે યોજાતા મોન્સૂન ફેસ્ટિવલ ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કરશે. વર્ષ ૨૦૦૯થી યોજાતા મોન્સૂન ફેસ્ટિવલનું આ વર્ષે પ્રથમવાર મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. પ્રવાસન મંત્રીએ કરી જાહેરાત:પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ મોન્સૂન … Continue reading Tourism: વરસાદની ઋતુમાં પ્રવાસીઓને આકર્ષનાર સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ-2024નું 29 મીએ ઉદઘાટન