શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને ત્રંબામાં યોજાયું સંત સંમેલન ; સનાતન ધર્મના અપમાનને નહીં સહવાની ચીમકી

રાજકોટ: સનાતન ધર્મના પ્રશ્નોને લઈને લીમડી, જુનાગઢ બાદ આજે રાજકોટના ત્રંબામાં ત્રીજી સનાતન ધર્મ સંત સંગોષ્ઠી યોજાય હતી. સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આજે 11મી જૂને રાજકોટના ત્રંબામાં હિન્દુ ધર્મના સાધુ-સંતોનું સંમેલન દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને યોજાયુ હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી સંતો-મહંતો, મહામંડલેશ્વરો અને કથાકારો સહિત 1,500થી 2,000 જેટલા સાધુ-સંતો હાજર રહ્યા હતા. આ … Continue reading શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને ત્રંબામાં યોજાયું સંત સંમેલન ; સનાતન ધર્મના અપમાનને નહીં સહવાની ચીમકી