માં અંબા ગયા-આવ્યા અંબાલાલ,કહ્યું – ચણિયાચોળી-કેડિયા-કુર્તા માં મારજો ધુબાકા. કડકડતી ઠંડી નો રાઉન્ડ આ દિવસોથી !

ભાદરવી પૂનમ પૂર્ણ થઈ ગઈ છે.માઈ ભક્તો હજુ પણ પોતાની આસ્થા અને આધ્યશક્તિની ભક્તિમાં હજુ લીન હશે ત્યાં જ હવે અંબાલાલ ફરી આવી ગયા છે. અંબાલાલની કથની આ વખતે નવરાત્રિ આયોજકો અને ગરબામાં મોડી રાત સુધી મન મૂકીને ગરબા લેવામાં માનતા ખેલૈયાઓ માટે ચિંતાના વાદળો ઉમટાવી રહ્યા છે. અંબાલાલ પટેલે ચોખે-ચોખ્ખું કહી દીધું છે કે … Continue reading માં અંબા ગયા-આવ્યા અંબાલાલ,કહ્યું – ચણિયાચોળી-કેડિયા-કુર્તા માં મારજો ધુબાકા. કડકડતી ઠંડી નો રાઉન્ડ આ દિવસોથી !