રાજ્યમાં વરસાદી આફતથી 49 લોકોના મોત; અસરગ્રસ્ત 1.69 લાખથી વધુ લોકોને 8.04 કરોડની સહાય

ગાંધીનગર: ગુજરાતમાં ઓગષ્ટના અંતિમ અઠવાડીયામાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. રાજ્યના અનેક જિલ્લાઓ પૂરના પ્રકોપથી ત્રાહિમામ હતા. રાજ્યમાં પડેલા અતિભારે વરસાદથી 49 લોકોના મોત થયા છે. સરકાર દ્વારા ભારે વરસાદથી અતિ પ્રભાવિત જિલ્લાઓમાં જનજીવન ઝડપભેર પૂર્વવત થાય અને અસરગ્રસ્ત પરિવારોને 8.04 કરોડની કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી કરવામાં આવી છે. … Continue reading રાજ્યમાં વરસાદી આફતથી 49 લોકોના મોત; અસરગ્રસ્ત 1.69 લાખથી વધુ લોકોને 8.04 કરોડની સહાય