Rathyatra 2024: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે પોલીસ સતર્ક, મેગા કોમ્બિંગમાં 65 લોકોની અટકાયત

અમદાવાદ: અમદાવાદ(Ahmedabad) શહેરમાં 7 જુલાઇના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની(Jagannath Rath Yatra) 147 મી રથયાત્રાને(Rathyatra 2024) લઈને તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે શહેર પોલીસ પણ સતર્ક છે. તેમજ રથયાત્રા દરમ્યાન કોઇ અઘટિત ઘટના ન ઘટે તે માટે શહેરમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના પગલે પોલીસે અત્યાર સુધી 65 લોકોની અટકાયત કરી હતી. … Continue reading Rathyatra 2024: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે પોલીસ સતર્ક, મેગા કોમ્બિંગમાં 65 લોકોની અટકાયત