‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ રાજકોટમાં Ayodhya Ram નગરીનું નિર્માણ

આશરે 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ લલ્લાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે તેવા સમયમાં રાજકોટ મધ્યે અયોધ્યા રામ મંદિર જેવી આબેહૂબ પ્રતિકૃતિના દર્શન કરી ધન્યતા મેળવવાનો સુંદર અવસર ધર્મપ્રેમીઓને સાંપડ્યો છે, આ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાત-દિવસ એક કરીને આ … Continue reading ‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ રાજકોટમાં Ayodhya Ram નગરીનું નિર્માણ