અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટમાં બપોર સુધી બજારો રહી બંધ

રાજકોટ : રાજકોટમાં શનિવારે TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 28 લોકો મૃત્યુ પામ્યા છે. શહેરમાં સર્જાયેલ આ મોતતાંડવનો ભોગ બનેલા લોકોના મૃતદેહની ઓળખ હવે થઈ રહી છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં દુર્ઘટનાથી શોકની લાગણી વ્યાપ્ત થઈ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજકોટમાં વેપારીઓએ બંધ પાળ્યો હતો. રાજકોટમાં સર્જાયેલ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને … Continue reading અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટમાં બપોર સુધી બજારો રહી બંધ