હવે મેઘરાજાની મેળામાં એન્ટ્રી, રાજકોટના મેળાને જાણે કોઈની નજર લાગી ગઈ…

રાજકોટઃ સૌરાષ્ટ્રવાસીઓ સાતમ-આઠમના તહેવાર નિમિત્તે રાજકોટના મેળાની રાહ જોતા હોય છે અને લોકો માટે રૂટિન લાઈફમાંથી બહાર આવી બે દિવસ મહાલવાનો જ્યારે વેપારીઓ માટે તહેવારોમાં કમાણી કરવાનો આ એક સારો મોકો હોય છે, પરંતુ રાજકોટના મેળાને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ વિધ્નો આવી રહ્યા છે.પહેલા તો રાજકોટમાં થયેલા અગ્નિકાંડને ધ્યાનમાં લઈ મેળાની એસઓપી … Continue reading હવે મેઘરાજાની મેળામાં એન્ટ્રી, રાજકોટના મેળાને જાણે કોઈની નજર લાગી ગઈ…