‘પહેલા માળેથી અમે કુદયા હતા’ રાજકોટમાં લાગેલી આગમાં બચી ગયેલા યુવાને કરી વાત

રાજકોટ : રાજકોટમાં ગઇકાલે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં (Rajkot game zone Fire) મોતનો આંકડો 32 સુધી પહોંચી ગયો છે. જેમાં 9 બાળકોનો સમાવેશ થયો હતો. મીડિયાના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટનામાં મોતના મુખમાંથી ઉગરી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે તેઓ બોલિંગ સહિત બીજી રમતો રમી રહેલા યુવાનોથી ભરેલા સેન્ટરમાં ભીષણ આગ લાગવાથી તેનાથી બચવા તેમણે … Continue reading ‘પહેલા માળેથી અમે કુદયા હતા’ રાજકોટમાં લાગેલી આગમાં બચી ગયેલા યુવાને કરી વાત