જાણો કોણ છે.. Rajkot ના નવા પોલીસ કમિશનર Brijesh Kumar Jha ? અગ્નિકાંડ બાદ મળી જવાબદારી

અમદાવાદ : ગુજરાતના રાજકોટમાં (Rajkot) ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 28 લોકોના મોત થયા છે. આ મોટી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરતા અનેક અધિકારીઓની બદલીઓ કરી છે. આ ઘટનાના બે દિવસ બાદ રાજ્ય સરકારે સોમવારે શહેરના પોલીસ કમિશનર અને અન્ય બે IPS અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી હતી. રાજકોટ પોલીસ કમિશનર રાજુ … Continue reading જાણો કોણ છે.. Rajkot ના નવા પોલીસ કમિશનર Brijesh Kumar Jha ? અગ્નિકાંડ બાદ મળી જવાબદારી