રાજકોટ અગ્નિકાંડઃ નવી SOP પ્રમાણે મેળો થવો શક્ય નથી? રાઈડ્સ સંચાલકોની રજૂઆત

રાજકોટઃ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ જિલ્લા કલેક્ટર તંત્રની કડક એસઓપી (SOP)નો અમલ કરવાની જાહેરાત. જોકે, જો રાઇડ્ઝ ચલાવવી હશે તો સોઇલ ટેસ્ટ ઉપરાંત ફાઉન્ડેશન ભરી અને બીમ કોલમ પર લગાવવી પડશે..રાઇડ્સ સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ બધા નિયમો પાંચ કે દસ વર્ષની લીઝ પર જગ્યા રખાતી હોય અને સતત ચાલુ રહેતી હોય … Continue reading રાજકોટ અગ્નિકાંડઃ નવી SOP પ્રમાણે મેળો થવો શક્ય નથી? રાઈડ્સ સંચાલકોની રજૂઆત