‘હું આપઘાત કરી લઈશ’ રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ચીમકી

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ(Rajkot fire tragedy)માં આરોપી સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ અફીસર(TPO) મનસુખ સાગઠીયા(Mansukh Sagathiya)ની પૂછપરછ અને તપાસ બાદ તેણે આચરેલા ભ્રષ્ટાચારનો અને એકઠી કરેલી કાળી કમાણી સામે આવી રહી છે. સાગઠીયા સામે ગંભીર કલમો સાથે કેસ નોંધવામાં આવ્યા છે, હવે સાગઠીયાને કડક સજા થાય એ લગભગ નક્કી જ છે. આ સાથે સમાજમાં સાગઠીયાની આબરુના કાંકરા … Continue reading ‘હું આપઘાત કરી લઈશ’ રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ચીમકી