Rajkot અગ્નિકાંડના પીડિતોને સીએમ આવાસ પર મળશે મુખ્યમંત્રી, મોટી જાહેરાતની શકયતા

ગાંધીનગર : ગુજરાતમાં રાજકોટ(Rajkot) અગ્નિકાંડને લઇને અનેક એક્શન લેવામાં આવી રહ્યા છે. જો કે આ મુદ્દે હાલ રાજકારણ પણ ગરમાયુ છે. જેમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે એક વાર વિડીયો કોલથી અને એકવાર રૂબરૂ મુલાકાત કરી હતી. જેના પગલે રાજ્ય સરકાર અને ભાજપ પણ એકશનમાં આવ્યું છે. તેમજ સરકાર અને પક્ષ આ … Continue reading Rajkot અગ્નિકાંડના પીડિતોને સીએમ આવાસ પર મળશે મુખ્યમંત્રી, મોટી જાહેરાતની શકયતા