Surat ના કીમ-કોસંબા ટ્રેક પરથી પેડલોક દૂર કરવામાં ખુદ રેલવે કર્મચારી જ સામેલ, પ્રમોશનની લાલચે ઘટનાને આપ્યો અંજામ

સુરત: ગુજરાતના સુરતના(Surat)કીમ-કોસંબા વચ્ચે મોટી રેલવે દુર્ઘટનાનું ષડયંત્ર નિષ્ફળ ગયા બાદ તપાસ એજન્સીઓ ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ આ ઘટનાને પ્રથમ જોનાર રેલવે કર્મીએ જ અંજામ આપ્યો હતો. રેલવે કર્મચારી સુભાષ પોદારે જ સતર્કતા બતાવીને પ્રમોશન મેળવવા માટે 71 પેડલોક દૂર કર્યા હતા. તેમજ પેટ્રોલિંગ દરમ્યાન સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી … Continue reading Surat ના કીમ-કોસંબા ટ્રેક પરથી પેડલોક દૂર કરવામાં ખુદ રેલવે કર્મચારી જ સામેલ, પ્રમોશનની લાલચે ઘટનાને આપ્યો અંજામ