Rahul Gandhi આજે ગુજરાતમાં, રાજકોટ અગ્નિ કાંડ, મોરબી બ્રિજ અને સુરત દુર્ઘટના પીડિતોને મળશે

અમદાવાદ: કોંગ્રેસ(Congress)નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)આજે ગુજરાતની (Gujarat)મુલાકાતે આવશે. તેઓ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાને મળશે. આ ઉપરાંત તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળશે. રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે કાર્યકરો અને નેતા સાથે સંવાદ કરશે. તેમજ કાર્યકરોને સંબોધન પણ કરશે. રાહુલ ગાંધીનો વિગતવાર કાર્યક્રમ આ મુજબ છે. … Continue reading Rahul Gandhi આજે ગુજરાતમાં, રાજકોટ અગ્નિ કાંડ, મોરબી બ્રિજ અને સુરત દુર્ઘટના પીડિતોને મળશે