આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી પણ એક મોટા મિશનનો હિસ્સો છેઃ વડાપ્રધાન મોદી

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટ(RE Invest)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિશ્વના અનેક દેશોથી આવેલા સાથીઓને સંબોધન કર્યુ હતું. RE ઇન્વેસ્ટ કોન્ફરન્સની આ ચોથી આવૃત્તિ છે. તેમણે કહ્યું કે ત્રણ દિવસ અહીં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી આપણે એકબીજા પાસેથી કઈક શીખીશુ. આ કોન્ફરન્સથી … Continue reading આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી પણ એક મોટા મિશનનો હિસ્સો છેઃ વડાપ્રધાન મોદી