‘ગુજરાત કે અંગને મે ચ્ંદ્રાબાબુ કા ક્યાં કામ હૈ’ ? મોદીએ નાયડુને ગુજરાત બોલાવી પઘડા ખેલ્યાં છે…

રાષ્ટ્રીય રાજનીતીમાં વડાપ્રધાન મોદી પોતે તરાપો શોધતા હોવાની અટકળો જંગલની આગની માફક ફરી વળી છે. કહેવાય છે કે બે દિવસ પહેલા રાજનાથસિંહે સાથે ભાજપના કેટલાક વરીસ્ઠ નેતાઓની ( અંદર ખાને મોદી વિરોધી એમ સમજવું ) બેઠક મળી હતી. અને દેશની ભાજપાઈ રાજનીતિ અંગે ગહન ચર્ચા થઈ રહી હતી. વડાપ્રધાન મોદી ખુદ મંગળવારે પોતાના જીવનના 74 … Continue reading ‘ગુજરાત કે અંગને મે ચ્ંદ્રાબાબુ કા ક્યાં કામ હૈ’ ? મોદીએ નાયડુને ગુજરાત બોલાવી પઘડા ખેલ્યાં છે…