Ambajiથી દર્શન કરી પરત ફરતા યાત્રાળુઓની બસનો અકસ્માત: 4ના મોત 30થી વધુ ઇજાગ્રસ્ત

અંબાજી: દરવર્ષે અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકોના ભોગ લેવાય છે અને જીવલેણ અકસ્માતનો આ સિલસિલો આ વર્ષે પણ યથાવત રહ્યો છે. કઠલાલના ભક્તો અંબાજીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે સમયે ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ઉપરાંત 30થી વધુ લોકો … Continue reading Ambajiથી દર્શન કરી પરત ફરતા યાત્રાળુઓની બસનો અકસ્માત: 4ના મોત 30થી વધુ ઇજાગ્રસ્ત