પુરુષોત્તમ રૂપાલાના મામલે ડેમેજ કંટ્રોલ કરવા માટે પાટીલની ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

ગુજરાત ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણી ભાજપ માટે માથાના દુખાવા સમાન બની છે. રૂપાલાએ બે વખત માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. અમદાવાદ સહિત સમગ્ર અમદાવાદમાં ક્ષત્રિય સમાજના લોકો રેલીઓ અને ધરણા પ્રદર્શનો કરી પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. … Continue reading પુરુષોત્તમ રૂપાલાના મામલે ડેમેજ કંટ્રોલ કરવા માટે પાટીલની ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક