Dakorમાં દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્રનો પ્રારંભ; જગન્નાથ મંદિરના મહંતે કરાવ્યો શુભારંભ

ડાકોરઃ ખેડા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. વૈષ્ણવો માટે ડાકોર રણછોડરાયજીનું મંદિર ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાનું એક છે. ત્યારે ડાકોર મંદિરે આવનારા દર્શનાર્થીઓ હવે ઠાકોરજીના દર્શન કર્યા બાદ ભોજન-પ્રસાદીનો લાભ મળવાનો છે. ડાકોર રણછોડજી ટ્રસ્ટ દ્વારા ઠાકોરજીના દર્શનાર્થીઓને હવે વિનામુલ્યે ભોજન કરાવવાનો નિર્ણય કરાયો છે. આજે રણછોડજી અતિથિગૃહના પાર્કિંગમાં ભક્તો … Continue reading Dakorમાં દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્રનો પ્રારંભ; જગન્નાથ મંદિરના મહંતે કરાવ્યો શુભારંભ