ગુજરાતમાં આજથી ‘વન સેતુ ચેતના યાત્રા’નો પ્રારંભ, જાણો સરકારનો ઉદ્દેશ?

ગાંધીનગર: નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી વન સેતુ ચેતના યાત્રાને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટિલે (vansetu Chetan Yatra) ના શુભારંભ સાથે વન વિભાગની વિવિધ યોજનાકીય લાભો, વન ધન વિકાસ, વનલક્ષ્મી યોજના, માલિકી યોજના સહિત, સહાયના ચેકોનું વિતરણ કર્યું હતું. સત્તાવાર સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 1,000 કિલોમીટરની યાત્રા દરમિયાન, … Continue reading ગુજરાતમાં આજથી ‘વન સેતુ ચેતના યાત્રા’નો પ્રારંભ, જાણો સરકારનો ઉદ્દેશ?