Amulના ભાવવધારા પર કોંગ્રેસે કહ્યું “જનતા સાથે આથી મોટો કોઈ વિશ્વાસઘાત ન હોય શકે”

ગાંધીનગર: દેશમાં જેમ એક તરફ ચૂંટણી પૂર્ણ થઈ તે જ રીતે પ્રજા પર મોંઘવારીનો ઘા કરવામાં આવ્યો છે. ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન બાદ દેશની જનતા પર દૂધ અને ટોલટેક્સમાં ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ (Dr. Manish Doshi) સરકાર પર આકરા … Continue reading Amulના ભાવવધારા પર કોંગ્રેસે કહ્યું “જનતા સાથે આથી મોટો કોઈ વિશ્વાસઘાત ન હોય શકે”