Navratri બાદ Rajkotમાં બે હજાર ધાર્મિક દબાણો પર બોલશે તવાઈ: કલેકટરે પાઠવી નોટિસ

રાજકોટ: તાજેતરમાં સોમનાથમાં થયેલ મેગા ડિમોલેશનનો મુદ્દો ચર્ચામાં છે ત્યાં હવે રાજકોટ જિલ્લામાં નવરાત્રી બાદ ડિમોલીશનનો મુદ્દો ગાજે તેવા સંકેતો મળી રહ્યા છે. હાલ દેશભરમાં ગેરકાયદેસર ધાર્મિક સહીતના બાંધકામોનો સરવે કરી દબાણો હટાવવા સુપ્રિમ કોર્ટે આપેલી ગાઇડલાઇન મુજબ રાજકોટ જિલ્લામાં ગેરકાયદે દબાણોનો સરવે કરાયા બાદ હવે નવરાત્રી બાદ આવા બાંધકામો દુર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં … Continue reading Navratri બાદ Rajkotમાં બે હજાર ધાર્મિક દબાણો પર બોલશે તવાઈ: કલેકટરે પાઠવી નોટિસ