નોરતામાં રેઇનકોર્ટની જરૂર પડશે કે શું? હવામાન વિભાગે આપ્યો સંકેત

અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રીનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસ ખેલૈયાઓ મનભરીને ઝુમ્યા ત્યારે ખેલૈયાઓ અને ગરબા આયોજકોને ચિંતા છે કે, ગુજરાતમાં હવે આઠ દિવસ વરસાદ વરસશે કે નહીં? ત્યારે હવામાન વિભાગે આ અંગે જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસ કોઇપણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નહિવત છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ … Continue reading નોરતામાં રેઇનકોર્ટની જરૂર પડશે કે શું? હવામાન વિભાગે આપ્યો સંકેત