ખબરદાર, જો ગરબામાં ગોબાચારી થઈ છે તો..અને આયોજકો પણ સાંભળી લે… કોણે કહ્યું આવું ?

શક્તિ અને ભક્તિના પાવન પર્વ એવા રૂમઝૂમ કરતાં નવલા નોરતા આવી ગયા છે.ત્યારે ગરબા પ્રેમીઓમાં અદ્મ્ય ઉત્સાહ અને નવો તરવરાટ જોવા મળે છે.પાસના સેટિંગ થઈ ગયા છે.ફેશનેબલ પરિધાનો પર ઇસ્ત્રી ફરી ગઈ છે અને નીત-નવા ઘરેણાઓની છેલ્લી ઘડીની ખરીદીથી બજારો ઉભરાઇ રહી છે. આ વચ્ચે અમદાવાદ પોલીસે એક એવું ફરમાન કર્યું છે જેનાથી ગરબા પ્રેમીઓમાં … Continue reading ખબરદાર, જો ગરબામાં ગોબાચારી થઈ છે તો..અને આયોજકો પણ સાંભળી લે… કોણે કહ્યું આવું ?