Navratri માં લાઉડ સ્પીકર પર 12 વાગે પછી પ્રતિબંધ, ખેલૈયાઓ દ્વિધામાં મુકાયા

અમદાવાદ : ગુજરાતમાં ગુરુવારથી નવરાત્રીનો(Navratri)પ્રારંભ થઈ રહ્યો છે. ખેલૈયાઓમાં ગરબાનો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેવા સમયે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સવારના પાંચ વાગે સુધી ગરબા રમવા લોકોને કહ્યું છે. જ્યારે અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરમાં પોલીસના જાહેરનામા મુજબ રાત્રે 12 વાગે સુધી જ લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે ખેલૈયાઓ મૂંઝવણમાં … Continue reading Navratri માં લાઉડ સ્પીકર પર 12 વાગે પછી પ્રતિબંધ, ખેલૈયાઓ દ્વિધામાં મુકાયા