નવરાત્રીના નવ દિવસ આ મંદિરોમાં પણ જોવા મળશે ધમધમાટ

અમદાવાદઃ નવરાત્રીનું પર્વ આખા દેશમાં મનાવવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં વિશેષ ઉત્સાહથી ઉજવાય છે. ગુજરાતની નવરાત્રી માત્ર દેશમાં નહીં વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. દેશવિદેશના સહગેલાણીઓને પણ આકર્ષે તે માટે ગુજરાત સરકાર નવરાત્રી સમય ખાસ આયોજનો કરતી હોય છે. આ વખતે પણ સરકારે આવા યોજનો કર્યા છે. જેમાં ભક્તિભાવ માટે હજારોની સંખ્યામાં આવતા ભક્તજનોને પણ પૂરો … Continue reading નવરાત્રીના નવ દિવસ આ મંદિરોમાં પણ જોવા મળશે ધમધમાટ