Ahmedabad માં મેટ્રો ટ્રેનનો સમય નવરાત્રી જેટલો જ રાખવા લોકોની માંગ

અમદાવાદઃ અમદાવાદમાં(Ahmedabad)નવરાત્રી દરમિયાન લોકોની સવલત માટે મેટ્રો ટ્રેન રાતના બે વાગ્યા સુધી દોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મુસાફરોએ આ સવલત પુરી પાડવાના લીધેલા નિર્ણયને શહેરીજનોએ વધાવી લીધો છે. નવરાત્રી દરમિયાન કુલ 10.71 લાખ મુસાફરોએ મેટ્રોની મુસાફરી કરી હતી. બીજી તરફ નવરાત્રી દરમિયાન આપવામા આવેલી સુવિધા માટેના નિર્ણયને તંત્ર દ્વારા રોજ ચાલુ રાખવામાં આવે તેવી લોકોમાં … Continue reading Ahmedabad માં મેટ્રો ટ્રેનનો સમય નવરાત્રી જેટલો જ રાખવા લોકોની માંગ