ગુજરાતમાં રાષ્ટ્રીય Lok Adalat યોજાઇ, 4.37 લાખ પેન્ડિંગ કેસમાંથી 2.51 લાખ કેસમાં સમાધાન

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) દ્વિતિય રાષ્ટ્રીય લોક અદાલતનું(Lok Adalat) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા, દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ચેક પરતને લગતી ફોજદારી તકરારો, માત્ર દંડને શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરારો તથા ઔદ્યોગિક તકરારો વગેરે સ્વરૂપના આશરે 4,37,140 જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. જે પૈકી 2,51,712 કેસોનો સુખદ નિવેડો … Continue reading ગુજરાતમાં રાષ્ટ્રીય Lok Adalat યોજાઇ, 4.37 લાખ પેન્ડિંગ કેસમાંથી 2.51 લાખ કેસમાં સમાધાન