યુક્રેન પ્રવાસ બાદ નરેન્દ્ર મોદી આવી શકે છે માદરે વતન!

New Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 ઓગષ્ટના રોજ યુક્રેનની મુલાકાતે જવાના છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા નરેન્દ્ર મોદીને યુક્રેનની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન માહિતી પ્રાપ્ત થતી રહી છે કે ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ વતન ગુજરાતની મુલાકાતે આવવાના છે. સરકાર બનાવ્યા બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે. પ્રાપ્ત … Continue reading યુક્રેન પ્રવાસ બાદ નરેન્દ્ર મોદી આવી શકે છે માદરે વતન!