વ્યાજખોરોએ ફરી એક જીવ લીધોઃ જૂનાગઢમાં વ્યાજ ભર્યું હોવા છતાં હત્યા કરાયાનો આક્ષેપ

જુનાગઢઃ વ્યાજખોરોના ત્રાસથી જનતાને રક્ષણ આપવા રાજ્ય સરકારે ઘણી સભાઓ ભરી અને પોલીસ અધિકારીઓએ લોક દરબાર ભર્યા, પરંતુ સ્થિતિ ત્યાંની ત્યાં છે. ગરીબીને લીધે લાચાર લોકો વ્યાજે પૈસા લે છે અને ત્યાર બાદ વ્યાજખોરો તેમના પર ત્રાસ ગુજારે છે. આવી જ એક ઘટનામાં પત્નીની સામે પતિનું મોત થયું છે.જૂનાગઢ જિલ્લાના કેશોદનાં બામણાસા ગામે વ્યાજખોરોએ દંપતીને … Continue reading વ્યાજખોરોએ ફરી એક જીવ લીધોઃ જૂનાગઢમાં વ્યાજ ભર્યું હોવા છતાં હત્યા કરાયાનો આક્ષેપ