સૌરાષ્ટ્રમાં મેઘમહેર: મેઘરાજાના આગમનથી વાવણીનું ભીમ અગિયારસનું મુહૂર્ત સચવાશે

રાજકોટ: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી વરસાદ પાડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે હાલ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પડેલા વરસાદને જોતાં ખેડૂતોમાં ભીમ અગિયારસના સમયે જ વાવણી … Continue reading સૌરાષ્ટ્રમાં મેઘમહેર: મેઘરાજાના આગમનથી વાવણીનું ભીમ અગિયારસનું મુહૂર્ત સચવાશે