અગ્નિકાંડ પર મૌનવ્રત ધારણ કરનાર મેયર ચાલ્યા બ્રાઝિલના પ્રવાસે

રાજકોટ: રાજકોટમાં 26 મેના રોજ સર્જાયેલ દુર્ઘટનામાં 27 જેટલા લોકોનો ભોગ લેવાયો છે. હાલ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી SIT તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં અનેક અધિકારીઓ સહિત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે મનપાની અનેક બેદારકારીઓ સામે આવી છે પરંતુ તેમ છતાં આ ઘટનાને હજુ એક મહિનો નથી થયો ત્યાં રાજકોટ … Continue reading અગ્નિકાંડ પર મૌનવ્રત ધારણ કરનાર મેયર ચાલ્યા બ્રાઝિલના પ્રવાસે