Bharuch ના અમોદમાં કોમી વૈમનસ્ય ફેલાવાનું કૃત્ય કરનાર મૌલવીની ઘરપકડ

ભરૂચ : ગુજરાતના ભરૂચ(Bharuch)જિલ્લાના આમોદ તાલુકાના એક મૌલવીએ હિન્દુ સમાજની લાગણી દુભાઇ તેવી પોસ્ટ ફતવા તરીકે વાયરલ કરી હતી. જેથી પોલીસે મૌલવીની ધરપકડ કરી મૌલવીની અગાઉ આદિવાસીઓના ધર્માંતરણ પ્રકરણમાં પણ સંડોવણી હોવાના કારણે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ તેવું કૃત્ય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના … Continue reading Bharuch ના અમોદમાં કોમી વૈમનસ્ય ફેલાવાનું કૃત્ય કરનાર મૌલવીની ઘરપકડ