સૌથી નાની વયે “જગદગુરુ”ની પદવી મેળવનાર મહેન્દ્રાનંદગીરી મહારાજનું જુનાગઢમાં ભવ્ય સામૈયું

જૂનાગઢ: જુનાગઢ ભવનાથમાં શ્રી પંચદશનામ જુના અખાડા જૂનાગઢ મુચકુંદ ગુફાના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજને ગયા ચૈત્ર માસમાં જગદગુરુની પદવી આપવામાં આવી હતી ત્યારબાદ આજે સાધુ સંતો મહંતો ભક્તો અને હજારોની સંખ્યામાં અનુયાયો સાથે 400 થી વધુ ગાડીઓના કાફલા સાથે જૂનાગઢમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુચકુંદ ગુફાના મહંત શ્રી શ્રી 1008 … Continue reading સૌથી નાની વયે “જગદગુરુ”ની પદવી મેળવનાર મહેન્દ્રાનંદગીરી મહારાજનું જુનાગઢમાં ભવ્ય સામૈયું