ગુજરાતમાં ‘ભૂતિયા’ શિક્ષકોને સોટીનો માર : શિક્ષણ વિભાગે 134 જેટલા શિક્ષકોને કર્યા ઘરભેગા

અમદાવાદ: ગુજરાતની અનેક શાળાઓમાં વિદેશમાં રહીને પણ સરકારી પગાર ખાતા શિક્ષકોનું ભોપાળું ખુલ્લું થયા બાદ હવે ઘોર નિંદ્રામાં પોઢેલી સરકારની આંખો ઊઘડી છે. શાળા શરૂ હોય અને ફરજ પરથી ગેરહાજર રહેનાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સરકારે શિક્ષાત્મક કાર્યવાહી કરતાં 134 જેટલા શિક્ષકોને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. જેમાંથી 3 શિક્ષકો વિરૂદ્ધ … Continue reading ગુજરાતમાં ‘ભૂતિયા’ શિક્ષકોને સોટીનો માર : શિક્ષણ વિભાગે 134 જેટલા શિક્ષકોને કર્યા ઘરભેગા