Ahmedabad ના થલતેજના એક્રોપોલિસ મોલના બીજા માળે આગ, કોઇ જાનહાનિ નહિ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એક્રોપોલિસ મોલના બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. ઘટના બની જાણ થતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી છે. આગ લાગતાની સાથે મોલને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં આત્યા સુધી કોઈ જાનહાનિ થઈ નથી. લોકોને બહાર કઢાયા હતા. આ પણ … Continue reading Ahmedabad ના થલતેજના એક્રોપોલિસ મોલના બીજા માળે આગ, કોઇ જાનહાનિ નહિ