ગાંધીનગર : ગુજરાતની(Gujarat) તમામ 26માંથી 25 બેઠકો પર 7 મેના રોજ મતદાન(Voting) છે. મતદાન પૂર્વે ભાજપે ક્ષત્રિય(Kshatriy) સમુદાયને મનાવવા નવી રણનીતિ અપનાવી છે. ભાજપના તમામ ક્ષત્રિય આગેવાનોએ નિવેદનો આપી સમાજને ભાજપને(BJP) મત આપવા અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના(Purushottam Rupala) વિવાદાસ્પદ નિવેદનથી નારાજ ક્ષત્રિય મતદારોને મનાવવા માટે ભાજપે આખરી રણનીતિ અપનાવી છે. ભાજપના તમામ … Continue reading Loksabha Election 2024 : ” મોટું મન રાખો, રાષ્ટ્ર હિતમાં મત આપો ” મતદાન પૂર્વે ક્ષત્રિયોને મનાવવા ગુજરાત ભાજપે અપનાવી આ રણનીતિ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed