Lions saved: લોકોપાયલોટની સતર્કતાને કારણે બે મહિનામાં 13 સિંહના જીવ બચ્યા

અમદાવાદઃ ભાવનગર રેલવે ડિવિઝનના પાયલોટની સતર્કતાને કારણે છેલ્લા બે મહિનામાં 13 સિંહના જીવ બચ્યા છે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. સિંહોની સુરક્ષા માટે વન વિભાગ પણ ખડેપગે રહીને કામગીરી કરી રહી છે.આ અંગે ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું હતું કે ડિવિઝન દ્વારા ઢસાથી પીપાવાવ, ગાંધકડાથી … Continue reading Lions saved: લોકોપાયલોટની સતર્કતાને કારણે બે મહિનામાં 13 સિંહના જીવ બચ્યા