ભેદી તાવનો ભેદ ક્યારે ઉકેલાશે? કચ્છમાં વધુ એક યુવાન મહિલાનું મોત

ભુજઃ કચ્છના સીમાવર્તી લખપત અને અબડાસા વિસ્તારમાં રહેનારા જત માલધારી સમાજમાં ફેલાયેલી કોઈ અજ્ઞાત બીમારીએ લખપતના પાન્ધ્રો ખાતેના સોનલ નગરમાં રહેતી ૩૦ વર્ષિય મહેશ્વરી મહિલાનો ભોગ લેતાં કુલ મૃત્યુઆંક ૧૯ પર પહોંચ્યો છે.આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ, હતભાગી રમીલા નાનજી મહેશ્વરી નામની મહિલાને ગત શુક્રવારે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. તબિયત … Continue reading ભેદી તાવનો ભેદ ક્યારે ઉકેલાશે? કચ્છમાં વધુ એક યુવાન મહિલાનું મોત