કચ્છના ઐતિહાસિક સ્થળોની જાળવણી કરનારા કર્મીઓને અચાનક કરાયા છૂટા

ભુજ: કચ્છમાં ઘણા પુરાતત્વ સ્થળો આવેલા છે, સાંસ્કૃતિક વારસાના આ સ્થળોને જોવા-જાણવા ખાસ્સા પ્રવાસીઓ પણ આવે છે. ત્યારે કચ્છના પાંચ જેટલાં ઐતિહાસિક સ્થળો પર વર્ષોથી ફરજ બજાવી રહેલા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાતાં કર્મીઓની આર્થિક સ્થિતિ બગડી છે અને આ ઐતિહાસિક ધરોહર સમા પુરાતત્વીય સ્થળો પર સાફ-સફાઇ, રખરખાવના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. … Continue reading કચ્છના ઐતિહાસિક સ્થળોની જાળવણી કરનારા કર્મીઓને અચાનક કરાયા છૂટા