કચ્છના ઐતિહાસિક સ્થળોની જાળવણી કરનારા કર્મીઓને અચાનક કરાયા છૂટા
ભુજ: કચ્છમાં ઘણા પુરાતત્વ સ્થળો આવેલા છે, સાંસ્કૃતિક વારસાના આ સ્થળોને જોવા-જાણવા ખાસ્સા પ્રવાસીઓ પણ આવે છે. ત્યારે કચ્છના પાંચ જેટલાં ઐતિહાસિક સ્થળો પર વર્ષોથી ફરજ બજાવી રહેલા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાતાં કર્મીઓની આર્થિક સ્થિતિ બગડી છે અને આ ઐતિહાસિક ધરોહર સમા પુરાતત્વીય સ્થળો પર સાફ-સફાઇ, રખરખાવના અભાવે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. … Continue reading કચ્છના ઐતિહાસિક સ્થળોની જાળવણી કરનારા કર્મીઓને અચાનક કરાયા છૂટા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed