‘કોઈ હમ-દમ ના રહા,કોઈ સહારા…’ ગુજરાતથી સ્ટાર પ્રચારકો કેમ રહ્યા દૂર ?

લોકસભાની ચૂંટણી હોય અને ગુજરાતમાં સ્ટાર પ્રચારકો ના હોય એવું કેવી રીતે બને ? પણ પહેલી વાર એવું બન્યું છે કે કરોડો સદસ્યોની પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાત પ્રચારથી અળગા રહ્યા. ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ ભાજપ માટે સંવેદનશીલ કહેવાતી 6 લોકસભા સીટ પર પ્રચાર કર્યો. અમિત શાહ પણ છોટા ઉદેપુર, વલસાડ, અમદાવાદ પૂર્વમાં પ્રચાર … Continue reading ‘કોઈ હમ-દમ ના રહા,કોઈ સહારા…’ ગુજરાતથી સ્ટાર પ્રચારકો કેમ રહ્યા દૂર ?